1.1 KiB
1.1 KiB
પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે.
આ બાબતો
તે વિશ્વાસ, ચરિત્ર, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રિતી અને પ્રેમ.
તમે ઉજ્જડ અથવા બિનફળદ્રુપ નહિ બનશો
"તમે ઉત્પન કરશો અને ફળદ્રુપ બનશો" (જુઓ: મૃદુવ્યંગય)
જેઓમાં આ બાબતોનો અભાવ છે
કોઈપણ વ્યક્તિ જેની પાસે આ બાબતો નથી.
જે નજીક છે ફક્ત તે જ જોવું; તે અંધ છે
આ વાક્યાંશ એક વ્યક્તિ જે ફક્ત એ જગિક બાબતોનો વિચાર કરે છે જે દ્રષ્ટિહીનની નજરમાં સાચી છે તેની સાથે તુલના કરે છે (જુઓ:રૂપક)