13 lines
1.4 KiB
Markdown
13 lines
1.4 KiB
Markdown
# એક તરફ
|
|
|
|
..બીજી તરફ
|
|
|
|
|
|
|
|
આ વિધાનોની જોડી કોઈ વિષયવસ્તુના બે જુદા જુદા સત્યોને સરખાવવા માટે વપરાય છે . પાઉલ આ વિધાનનો ઉપયોગ એ સમજાવવા માટે કરે છે કે દેવે યહુદીઓને નકારી કાઢ્યા છે પરંતુ એ હજુ તેમને પ્રેમ કરે છે ."
|
|
# તમારા કારણે તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો
|
|
|
|
" ઓ વિદેશી વિશ્વાસીઓ તમારા લીધે દેવે યહૂદીઓનો તિરસ્કાર કર્યો" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) વિદેશીઓ માટે દેવનો પ્રેમ એટલો અદભુત હતો કે યહુદીઓ માટે નો તેમનો પ્રેમ સરખામણીમાં તિરસ્કાર લાગ્યો ( જુઓ: અતિશયોક્તિ )
|
|
# કેમકે કૃપાદાન અને દેવનું તેડું બદલી શકાતા નથી
|
|
|
|
" કારણકે કૃપાદાનો અને દેવનું તેડું બદલી શકાય નહિ. |