# માણસો વિષે અભિમાન ન કરવું પાઉલ કરીથીઓના વિશ્વાસીઓને આજ્ઞા આપે છે. તરફ: “એક કરતા બીજો આગેવાન કેવી રીતે ચડિયાતો છે એવું અભિમાન કરવાનું છોડી દો”. # અભિમાન “અતિશય અભિમાન દર્શાવવું.” કરીથીઓના વિશ્વાસીઓ પાઉલને, અપોલોસને અથવા કેફાને ઊંચા કરતા હતા જયારે તેઓએ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરવી જોઈએ. # તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત ઈશ્વરનો છે “તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે”