# જે રોપે છે અને પાણી પાય છે તેઓ એક છે રોપવું અને પાણી પાવું એ સંબંધીતનું કામ એક સરખું છે જેમાં પાઉલ પોતાને સરખાવે છે અને કઈ કામ કર્યું છે અને અપોલોસ કરિંથીઓની મંડળીમાં સેવા કરી છે. # તેનું પોતાનું વેતન જે પ્રમાણે કામ કરવામાં આવ્યું છે તે પ્રમાણે કામ કરનારને બદલો આપવામાં આવે છે. # આપણે કરિંથીઓની મંડળી નહિ પણ પાઉલ અને અપોલોસ. # ઈશ્વરનું કાર્ય કરનાર પાઉલ પોતાને અને અપોલોસને ઈશ્વરના કાર્યના કામદાર સમજે છે જે એક સાથે કાર્ય કરે છે. # ઈશ્વરની ખેતી ઈશ્વરે કરિંથીઓની સંભાળ રાખી છે, જેમ ખેતીને સંભાળવામાં આવે છે તેમ. (જુઓ: અર્થાલંકાર) # ઈશ્વરની ઈમારત જેમ લોકો ઈમારતનું બાંધકામ કરે છે તેમ ઈશ્વરે કરિંથીઓના વિશ્વાસીઓને બનાવ્યા. (જુઓ: અર્થાલંકાર)