# હજી પણ શારીરિક પાપી અથવા જગતની ઇચ્છાઓ અનુસાર વર્તનારા છે. # તમે સાંસારીકોની જેમ જીવનારા છો પાઉલ કરીથીઓને પાપી વ્યવહારને લીધે ઠપકો આપે છે. તરફ: “તમે પાપી ઇચ્છાઓ અનુસાર વર્તન કરો છો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તમે સાંસારિક ધોરણો પ્રમાણે વર્તન કરતા નથી? પાઉલ કરિંથીઓને સાંસારિક ધોરણો અનુસાર વર્તન કરે છે તેથી ઠપકો આપે છે. તરફ: “તમે સાંસારિક માણસોના વર્તન કરો છો.” (અલંકારિક પ્રશ્ન) # તમે માણસોની રીત પ્રમાણે જીવતા નથી? પાઉલ તેઓને ઠપકો આપે છે કારણ કે તેઓ પાસે આત્મા ન હોય તે રીતે તેઓ જીવે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) # અપોલોસ કોણ છે? અને પાઉલ કોણ છે? પાઉલ ભાર મૂકે છે કે તે અને અપોલોસ સુવાર્તાના ખરા સ્ત્રોત નથી અને તેથી અનુકરણ કરનારાઓનું જૂથ ન બનાવો. તરફ: “એ ખોટું છે જો તમે પાઉલ અને અપોલોસનું જૂથ બનાવો તો!” (જુઓ:અલંકારિક પ્રશ્ન) # સેવક જેના દ્વારા તમે વિશ્વાસ કર્યો પાઉલ તેના જ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે તે અને અપોલોસ બંને ઈશ્વરના સેવકો છે.” # દરેકને પ્રભુએ કામ આપ્યું છે તરફ: “પ્રભુએ પાઉલ અને અપોલોસને કામ સોપ્યું છે.”