# મહિમાના પ્રભુ “ઈસુ, મહિમાવાન પ્રભુ” # જે વાનાં આંખે જોયા નથી, જે કાને સાંભળ્યા નથી, જે મને વિચાર્યું નથી ત્રણ બાબતો દર્શાવાથી માણસના દરેક ભાગ બતાવે છે કે ઈશ્વરે જે તૈયાર કર્યું છે તેણે કોઈ માણસે કદી જાણ્યું નથી (જુઓ: કોઈ અન્ય નામ) # જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓને માટે તૈયાર કરવામાં આવ્યું છે પ્રભુએ તેમને પ્રેમ કરનારાઓને માટે સ્વર્ગમાં ખાસ બાબત બનાવી છે.