# તમારામાંથી દરેક કહે પાઉલ સામાન્ય મતભેદનું વર્ણન કરે છે. # શું ખ્રિસ્તના ભાગ થયા છે? પાઉલ એ દર્શાવાની ઇચ્છા રાખે છે કે સત્ય એ છે કે ખ્રિસ્તના ભાગ પડ્યા નથી પણ એક છે. "તમે જેવું કરો છો તેવી રીતે ખ્રિસ્તના ભાગ પાડવા શક્ય નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન; સક્રિય અને નિષ્ક્રિય) # શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડ્યો? પાઉલ એ દર્શાવવા માંગે છે કે પાઉલ અથવા આપોલોસ નહિ પણ એ તો ખ્રિસ્ત જે વધસ્તંભે જડ્યા. " તેઓએ પાઉલને તમારા ઉદ્ધારને માટે વધસ્તંભે નથી જડ્યો. (જુઓ: અલંકારિક પ્રશ્ન; સક્રિય અને નિષ્ક્રિય) # શું તમે પાઉલના નામથી બાપ્તિસ્માં પામ્યા હતા? પાઉલ એ દર્શાવવા માંગે છે કે આપણે બધા ખ્રિસ્તના નામથી બાપ્તિસ્માં પામ્યા. "લોકોએ તમને પાઉલના નામથી બાપ્તિસ્માં નથી આપ્યું." ((જુઓ: અલંકારિક પ્રશ્ન; સક્રિય અને નિષ્ક્રિય)