# બાહ્ય રીતે આ યહૂદી રીતરીવાજોને દર્શાવે છે જે લોકો બહારથી જો શકે છે. # બહાર તેના પ્રજનન અંગેનો દૈહિક પુરાવો છેકે પુરુષની સુન્નત થઇ છે . # તે યહૂદી છે પણ આંતરિક રીતે , અને સુન્નતએ તો હૃદયની છે" આતો જોડકું છે જેમાં " તે યહૂદી છે પણ આંતરિક રીતે" તે રૂપકને સમજાવે છે " સુન્નતએ તો હૃદયની છે". # આંતરિક જે વ્યક્તિનુ દેવે બદલાણ કર્યું છે તે વ્યક્તિના મુલ્યો અને પ્રેરણાને દર્શાવે છે . # આત્મામાં " આ તો નિયમના બાહ્ય પત્રના સદર્ભમાં વ્યક્તિના આંતરિક આત્મિક ભાગનો સ્પષ્ટ તફાવત દર્શાવે છે. છતાંપણ , એ શક્ય છે કે તે પવિત્રઆત્માને દર્શાવે છે ( જુઓ : યુંડીબી) # અક્ષરોમાં નહિ "અક્ષર" એ તો લેખિત ભાષાનો સૌથી નાનો ભાગ છે . અહીએ લેખિત શાસ્ત્રને દર્શાવે છે . વૈકલ્પિક ભાષાંતર " પવિત્રાત્માના કાર્ય દ્વારા , નહીકે તું શાસ્ત્રનો જ્ઞાની છે માટે.