# આં માણસ, જેણે આંધળા માણસની આંખો ઉઘાડી હતી, તેનામાં આ માણસ મરણ પામે નહિ એવું પણ કરી શકે છે? તરફ: "જે અંધ હતો તેને સાજો કરી શકે છે, તે લાઝરસને પણ સાજો કરી શક્યો હોત કે જેથી તે મરણ ન પામે." (જુઓ: અલંકારિક પ્રશ્ન) # આંખો ઉઘાડ સાજો કર્યો (જુઓ: રૂઢીપ્રયોગ)