# હું જાણું છું અને પ્રભુ ઇસુમાં મને ખાતરી છે " પ્રભુ ઇસુ સાથેના મારા સંબંધને લીધે હું નિશ્ચિંત છું" # જેને કંઈ અશુધ્ધ લાગે તેને તે અશુધ્ધ છે આનું નવા વાક્યમાં ભાષાંતર આવું થાય : " પરંતુ જો વ્યક્તિ માનેકે કંઈ અશુધ્ધ છે તો પછી તે વ્યક્તિ માટે તે અશુધ્ધ છે અને તેણે તેનાથી દુર રહેવું જોઈએ ." # જો ખોરાકના લીધે તારો ભાઈ દુઃખી થાય છે " જો તું તારા સાથી વિશ્વાસી ભાઈને ખોરાકને લીધે દુઃખી કરે છે " અહીં "તારા" શબ્દ વિશ્વાસમાં મજબૂતને માટે અને "ભાઈ" શબ્દ વિશ્વાસમાં નબળાને દર્શાવે છે. # તમે નિયમ પ્રમાણે ચાલતા નથી " તો પછી તમે પ્રેમ દર્શાવતા નથી "