૧૨:૧૭ ૧૨:૨૧ માં પાઉલ વિશ્વાસીઓને કહે છે કે જેઓ તેમનું ભૂંડું કરે છે તેમની સાથે કેવો વ્યવહાર કરવો # ભૂંડાઈને બદલે ભૂંડાઈ ન કરો " તમારી સાથે જેમણે ભૂંડું કર્યું હોય તેની સાથે ભૂંડી રીતે ન વર્તો. " # સર્વ લોકોની નજરમાં જે શોભે છે તે કરો " બધાની નજરમાં જે સારું હોય તે કરો" # જેમ બને તેમ તમે સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો " દરેકજણની સાથે શાંતિથી રહેવા માટે પુરેપુરા પ્રયત્નશીલ બનો." # જેમ બને તેમ તમે “ જે બાબતને નિયંત્રણ કરી શકો અને જેની માટે તમે જવાબદાર છો તેની માટે "