ઇસુ પિત્તર, યાકુબ અને યોહન ને ઊંચે પહાડ પર લઇ ગયા જ્યાં ઇસુ તેમની આગળ ઉજળા ઝગારા મારતા વસ્ત્રોમાં મૂસા અને એલીયાહ સાથે પ્રગટ થયા. # તેથી તેઓએ આ વાત તેમની વચ્ચે રાખી 'જેઓએ આ ઘટના જોઈ નહોતી તેઓની આગળ તેના વિષે વાત કરી નહી. # " મુએલામાંથી ઊઠે " મરણ પામ્યા પછી સજીવન થાય"