# ઉઠ અને અહીં બધાની વચ્ચે ઉભો રહે # " ઉઠ ને આ ટોળાની વચ્ચે ઉભો રહે # શું તે નિયમાનુસાર છે ...? લેખક નોંધે છે તેથી " તેઓ બોલતા નથી" , એવું લાગે છેકે ઇસુ તેમને પડકારે છે અને જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર : " તારે એ જાણવું જોઈએ કે વિશ્રામવારને દિવસે ભલું કરવુંએ નિયમાનુસાર છે કે નુકશાન કરવું; જીવન બચાવવું, મારી ન નાખવું " ( પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # નિયમાનુસાર મુસાના નિયમ પ્રમાણે.