શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તે પ્રકરણ અહીં આગળ વધે છે. # એમ પણ લખેલું છે કે આને આ રીતે પણ કહી શકાય, “ફરીથી, શાસ્ત્રમાં જે લખેલું છે તે હું તને કહીશ.” # તેણે તેને કહ્યું “શેતાને ઈસુને કીધું” # આ સઘળું હું તને આપીશ “આ સઘળાં હું તને આપીશ.” શેતાન એ વાત પર ભાર મુકે છે કે તે “આ સઘળું” આપશે, અને થોડું કઈ નહીં.