# ભોજન પછી આ પાસ્ખાપર્વનું ભોજન કર્યાં પછીનું વર્ણન છે. # જેથી તમે પરીક્ષણમાં ન પડો આ રીએ ભાષાંતર કરી શકાય “કે તમે પરીક્ષણમાં ન પડો” અથવા “જયારે તમારું પરીક્ષણ થાય ત્યારે પાપ ન કરો” અથવા “તમારા પરીક્ષણમાં એવ પાપ ન કરો.”