# (સદૂકીઓ વાતો કરે છે અને ઈસુને વાર્તા કહે છે.) # ત્યાં સાત ભાઈઓ હતા આમ બન્યું હશે, પણ આ વાર્તા હતી જે સદૂકીઓએ ઈસુની કસોટી કરવા કહી હતી. # બાળકો વિના મરણ પામે છે “કોઈપણ બાળકો વિના મરણ પામે છે” અથવા “મરણ, પણ બાળક વિના” # અને બીજો પણ એ જ રીતે આ રીતે ભાષાંતર કરી શકાય “બીજાએ તેની સાથે લગ્ન કર્યું અને એમ જ બન્યું” અથવા “બીજો ભાઈ તેની સાથે લગ્ન કરે છે અને બાળકો વોના મરણ પામ્યો.” # ત્રીજાએ તેને લીધી “ત્રીજાએ તેની સાથે લગ્ન કર્યું” # તેવી જ રીતે સાતેય ભાઈ બાળકો વિના મરણ પામ્યા આ રીતે ભાષાંતર કરી શકાય “તેવી રીતે સાતેય સાતેહ લગ્ન કર્યાં અને બાળકો વિના મરણ પામ્યા.” # પુનરુત્થાનમાં “જયારે લોકો મરણમાંથી ઉઠે છે” અથવા “જયારે મરેલા લોકો ફરી જીવતા થાય છે” (યુ ડી બી). અમૂક ભાષાઓમાં એ બતાવાની રીત છે એટલે સદૂકીઓ વિશ્વાસ કરે છે કે ત્યાં પુનરુત્થાન નથી, જેમ કે “પુનરુત્થાનમાં” અથવા “જયારે મરેલા લોકો અચાનક મરણમાંથી પાછા ઉઠે છે.”