# પ્રભુ “આ ઈસુ માટે વપરાયો છે. # આ ઘરમાં ઉધ્ધાર આવ્યો છે પાર્થિવ નામ “ઉધ્ધાર” ક્રિયાપદ સાથે ભાષાંતર કરી શકાય “બચાવવું”: “ઈશ્વરે આ ઘરનો ઉધ્ધાર કર્યો છે” (યુ ડી બી). (જુઓ: પાર્થિવ નામો) # આ ઘર શબ્દ “ઘર” એ ઘરમાં રહેતા લોકો માટે વપરાયો છે. (જુઓ: અર્થાલંકાર) # તે પણ “આ માણસ પણ” અથવા “ઝાખ્ખી પણ” # ઇબ્રાહિમના સંતાન શક્ય અર્થો ૧) “ઇબ્રાહિમના વંશજ” અને ૨) “જેમ ઇબ્રાહિમેં કર્યું તેવો વિશ્વાસ રાખનાર.” # જે લોકો ખોવાયેલા છે “જે લોકો ઈશ્વરથી દૂર ગયા છે” અથવા “પાપ કર્યાથી જેઓ ઈશ્વરથી દૂર ગયા છે”