# કોઈકે આ શિષ્યોમાનો કોઈ નહિ. # શિયાળને ઘર હોય છે... માથું ટેકવાને નથી ઈસુ કહે છે કે જો તે માણસ તેનું અનુકર કરવા ચાહે છે તો તેને પણ ઘર ન હોવું જોઈએ. આ ગર્ભિત માહિતી સ્પષ્ટ કરી શકાય: “જેથી અપેક્ષા ન રાખો કે તમારે ઘરે હશે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી) # શિયાળ આ ભુચપ પશુઓ કુતરા જેવા હોય છે. તેઓ ગુફામાં અને રાફડામાં સુવે છે. # આકાશના પક્ષીઓ “જે પક્ષીઓ આકાશમાં હવામાં ઉડે છે” # માણસનો દીકરો ઈસુ ત્રીજ પુરુષમાં પોતાન વિષે કહે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું, માણસનો દીકરો છું” (જુઓ: પહેલો, બીજો, અને ત્રીજો પુરુષ) # માથું ટેકવાને જગ્યા નથી મારું માથું ટેકવાને જગ્યા નથી” અથવા “સુવાને માટે સ્થાન નથી.” આ પ્રભાવાડવા કરેલી અત્યુક્તિ છે. ઈસુ અતિશયોક્તિની ઉપયોગ કરે છે જે કહે છે કે તેમને રહેવાને કોઈએ બોલાવ્યો નહિ. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી)