# જેઓને બહાર મોકલવામાં આવ્યો છે “જે બાર પ્રેરીતોને ઈસુએ બહાર મોકલ્યા છે” # પાછા આવ્યા “જ્યાં ઈસુ હતા ત્યાં આવ્યા” # તેઓએ તેમને કહી સંભળાવ્યું “પ્રેરીતોએ ઈસુને કહ્યું” # જે સર્વ તેઓએ કર્યું જે શિક્ષણ અને સાજાંપણું તેઓએ કર્યું અને તેઓ બીજા શહેરોમાં ગયા. # તેઓને સાથે લઈને તે પણ તેઓની સાથે ગયો આ ઇતે ભાષાંતર કરી શકાય “તે તેઓને સાથે લઈને ગયો.” ઈસુ અને તેમના શિષ્યો પોતે બહાર ગયા.