# (લૂક, આ પુસ્તકના લેખક, યોહાન અને ઈસુ વિષે લોકો કેવું મંતવ્ય રજુ કરે છે તે ઉપર ટીપ્પણી કરે છે.) # તેઓ જાહેર કરે છે કે ઈશ્વર ન્યાયી છે “તેઓ કહે છે કે ઈશ્વર જાતે જ પોતાને ન્યાયી બતાવ્યા છે” અથવા “તેઓ જાહેર કરે છે કે ઈશ્વર ન્યાયથી વર્ત્યા છે” # જેઓએ યોહાન બાપ્તિસ્માથી બાપ્તિસ્મા લીધું છે “જેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા છે” અથવા “જેઓને યોહાને બાપ્તિસ્મા આપ્યું છે” # જેઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નથી “જેઓને યોહાને બાપ્તિસ્મા નથી આપ્યું” અથવા “જેઓએ યોહાનથી બાપ્તિસ્મા પામવાનુ નકાર કર્યું” અથવા “જેઓએ યોહાનનું બાપ્તિસ્મા નકાર્યું” # ઈશ્વરે તેઓને માટે ઈરાદા “તેઓને માટે ઈશ્વરનો હેતુ હતો” અથવા “તેઓને માટે ઈશ્વરની યોજના” અથવા “ઈશ્વર તેઓને શું કરવા ઈચ્છે છે” # તેઓએ ઈશ્વરની સલાહ નકારી “ઈશ્વરે કહ્યું હતું તેનું ઉલ્લંઘન કરવાનું પસંદ કર્યું” અથવા “ઈશ્વરની ઇચ્છા પર વિશ્વાસ ન કરવાનું પસંદ કર્યું” # જેઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ ઈશ્વરની તેમને માટેની યોજના નકારી આ બતાવે છે કે તેઓએ યોહાનનું બાપ્તિસ્મા નકાર્યું હતું, તેઓ આત્મિક રીતે ઈશ્વરની ઇચ્છા સ્વીકારવા તૈયાર ન હતા.