# (સભાસ્થાનમાં ઈસુએ લોકોની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું) # હું તમને સત્ય કહું છું “હું તમને સત્યતાથી કહું છું” આ વાક્ય મહત્વની બાબતો બતાવવા માટે સંબોધવામાં આવ્યું છે, સત્યતા, નિવેદનની કેટલીક બાબતો કે જે તે અનુસાર હોય. # વિધવા એક વિધવા સ્ત્રી છે જેનો પતિ મરણ પામ્યો છે. # એલિયાના સમય દરમિયાન આનું ભાષાંતર આ રીતે પણ કરી શકાય કે “જયારે એલિયા ઈઝરાયેલમાં ભવિષ્યવાણી કરી રહ્યો હતો. ઈસુએ લોકોને કહ્યું હતું કે એલિયા ઈશ્વરનો પ્રબોધક છે. જો તમારા વાંચનારા એ જાણતા નથી તો આ સૂચનાને યુડીબીમાં તમે સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી બનાવી શકો છો (જુઓ:સ્પષ્ટ અને અસ્પષ્ટ) # જયારે આકાશમાંથી વરસાદ બંધ થયો આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે આકાશમાંથી વરસાદ વરસતો નહોતો” અથવા “જયારે બિલકુલ વરસાદ નહોતો” આ રૂપક છે આકાશ એવું દ્રશ્ય આપે છે કે આકાશની છતને બંધ રાખવામાં આવે છે જેથી પાણી નીચે ના પડે [જુઓ:રૂપક) # જયારે ત્યાં મોટો દુકાળ હતો “જયારે ત્યાં ખાવાની અછત હતી” અથવા “જયારે માણસો પાસે પુરતું ખાવાનું નહોતું.” જયારે ભૂમિમાં પુરતું અન્નજ લોકોને ખાવા માટે નહોતું . # સ્ત્રી ઝારેફતમાં રહેતી હતી યહૂદી નહિ પણ વિદેશીઓના નગર ઝારેફતમાં લોકો રહેતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “વિદેશી વિધવા સારફાથમાં રહેતી હતી”લોકોએ સાંભળ્યું હતું કે ઈસુ સમજય કે સારફાથમાં વિદેશી લોકો રહેતા હતા. (જુઓ:સ્પષ્ટ અને અસ્પષ્ટ) # સીરિયાનો નામન સીરિયાના દેશમાંથી સીરીયન માણસ છે, સીરિયાના લોકો યહૂદી અને પણ વિદેશીઓ હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “નામાન સીરિયાનો વિદેશી હતો”