# જેમનાં પર તમે પ્રેમ રાખો છે આ વાક્યમાં એ દર્શાવવામાં આવે છે કે ઈસુની લાજરસ સાથે મિત્રતા જોઈ શકાય છે. # મૃત્યુ થાય એવી આ બીમારી નથી "તેની બીમારીનો કોઈ એવો ઉદેશ નહોતો કે તે મરણ પામે."