ઈસુએ લોકોના ટોળા સાથે બોલવાનું ચાલુ રાખ્યું. # પ્રવેશદ્વાર હું છું પોતાને "પ્રવેશદ્વાર" તરીકે દર્શાવીને ઈસુ પોતાની સત્ય તરીકે રજૂઆત કરે છે. (જુઓ : અર્થાલંકાર) # ચરવાનું મળશે તે શબ્દ "ચરવાનું"ઘાસની જગ્યા કે જ્યાં ઘેટાં ભોજન માટે ચરે છે. # કે જેથી તેઓને જીવન મળે તે શબ્દ "તેઓને" ઘેટા માટે ઉલ્લેખાયો છે. "જીવન" એ અનંતજીવન માટે ઉલ્લેખાયું છે.