# ઈસુ તેમના સાંભળનારાઓની સાથે વાત કરે છે (૬:૩૨). # સાચો ખોરાક.... સત્ય પીણું ઈસુને વિશ્વાસથી પ્રાપ્ત કરવાથી એટલે અનંતજીવન આપે છે તેવી જ રીતે ખોરાક અને પીણું શરીરક શરીરને સાચવે છે. (જુઓ: અર્થાલંકાર)