# પ્રગટ કરવું “પ્રગટ કરશે” અથવા “પ્રગટ કર્યું હતું.” આ વર્ણન કરે છે કે કંઈક થયું નથી અને થવાનું પણ નથી. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ) # કોઈ કરતા એક “સુવાર્તાથી ભિન્ન” અથવા “સંદેશાથી ભિન્ન” # તે શાપિત હો “જે હંમેશા જૂઠી સુવાર્તા પ્રગટ કરે છે તેને ઈશ્વર સજા કરશે” (જુઓ: યુ ડી બી). જો તમારી ભાષામાં સામાન્ય શાપ આપવાની કોઈ પર રીતે હોય તો તમારે તેનો અહીયા ઉપયોગ કરવો. # શું હું અત્યારે કોની મંજુરી ચાહું છું માણસોની કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? આવા અલંકારીક પ્રશ્નોનો જવાબ “ના” હશે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું માણસોની ખાતરી ચાહતો નથી પણ તેણે બદલે ઈશ્વરની ખર્તારી ચાહું છું. હું માણસોને ખુશ કરવા ઇચ્છતો નથી.” (જુઓ: અલંકારીક પ્રશ્ન) # જો હું હજી પણ માણસોને ખુશ કરવા ચાહું છું, તો હું ખ્રિસ્તનો સેવક નથી બંને “જો” શબ્દ અને “પછી” શબ્દ હકીકત વિરુદ્ધ છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું હાલ માણસોને ખુશ કરવા ચાહતો નથી; હું ખ્રિસ્તનો સેવક છું” અથવા “અગર જો હું માણસોને ખુશ કરું છું, તો હું ખ્રિસ્તનો સેવક ન હોઈ શકું.”