# મારો ન્યાય કરવામાં આવી રહ્યો છે “તમે મારો ન્યાય કરી રહ્યા છો” # સભાના લોકોમાં ફૂટ પડી “સભાના સભ્યો વચ્ચે મતભેદ ઉત્પન્ન થયા” # પુનરુત્થાન છેજ નહિ, દૂતો નથી, અને આત્માઓ પણ નથી શક્ય અર્થઘટનો આ થાય: ૧) તેઓ પુનરુત્થાનમાં, દૂતોમાં અથવા આત્માઓમાં વિશ્વાસ કરતા નથી અથવા ૨) ઈશ્વર મૃત લોકોનું દૂતો કે આત્માઓમાં પુનરુત્થાન કરશે નહિ.