પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું # તેઓ પોતે જાણે છે યરુશાલેમના અવિશ્વાસી યહુદીઓ # તેઓને મારો “તેઓને ચાબુકથી (કોરડા) ફટકા મારીને સજા કરવાની જોગવાઈ કરી” # દરેક સભાસ્થાનમાં પાઉલ કોઈપણ યહૂદી વિશ્વાસીને યરુશાલેમના ગમે તે સભાસ્થાનમાંથી શોધી કાઢતો. # સ્તેફન નું લોહી... વહ્યું હતું આ વિધાન કોઈ વ્યક્તિને મરણ પામે નહિ ત્યાં સુંધી ક્રુરતાપૂર્વક મારવા અંગેનું છે