યહુદી વડીલોએ પાઉલ સાથે વાતચીત ચાલુ રાખી. # અમે શું કરીએ? “અમે” શબ્દ વડીલોનો નિર્દેશ કરે છે. # ચાર માણસો એ માનતા લીધી છે આ પ્રકારની માનતામાં વ્યક્તિ મદ્યપાન કરતી નથી તેમજ અમુક સમય માટે પોતાના માથા મુંડાવે છે. અન્ય એક ભાષાંતર: “ચાર વ્યક્તિઓએ ઈશ્વરને વચન આપ્યું છે”. # તેઓનો ખર્ચ ચૂકવવો આ ખર્ચ તો નર અને માદા ઘેટા ખરીદવા, એક મોટું ઘેટું ખરીદવું, અનાજ અને પીણા નું અર્પણ ચડાવવાનું. અન્ય એક ભાષાંતર: “તેઓને જે કઈ જરૂરિયાત હોય તે પૂરી પડવી.” # નિયમ પાળવો “મુસાના નિયમો તેમજ યહુદી સંસ્કારોપ્રમાણે જીવન જીવવું”