# તેઓએ ઉપદેશ કર્યો હતો....તેઓ પાછા ફર્યા...તેઓએ જણાવ્યુ પાઉંલ અને બાર્નાબાસનો ઉલ્લેખ થાય છે # તે શહેર “દર્બે” # શિષ્યોના મનો મજબુત કરવાનું તેઓએ ચાલુ રાખ્યું પાઉંલ અને બર્નાબસે શિષ્યોને વિશ્વાસ રાખવા તેમજ સુવાર્તા ને સત્યમાં વધુ દ્રઢતાથી વૃદ્ધિ પામવાનું જણાવ્યું # વિશ્વાસમાં લાગુ રહેવા તેઓને ઉત્તેજન આપ્યું પાઉંલ અને બર્નાબસ તેઓને ઇસુ પર પોતાનો આધાર રાખવાનું ઉત્તેજન આપ્યું # તેઓએ તેને જણાવ્યું કે ઘણા બધા દુખસહન માંથી પસાર થઈને જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકાય છે આ અપ્રત્યક્ષ ભાષાનું અવતરણ છે. તેને પ્રત્યક્ષ ભાષાના અવતરણમાં આ રીતે ભાષાંતર થઇ શકે “તેઓએ તેમને કહ્યું, ‘ઘણાબધા દુઃખસહન પછીજ આપણે ઈશ્વરના રાજ્ય માં પ્રવેશીએ છે’.” # તેઓએ તેમને કહ્યું “પાઉંલ અને બર્નાબાસે લુસ્ત્રા, ઇકોનીયા અને અંત્યોખના વિશ્વાસીઓને કહ્યું” # આપણે ચોક્કસ પણે પ્રવેશવું પાઉંલ પોતાનો, બાર્નાબાસનો તેમજ વિશ્વાશીયો નો સમાવેશ કરે છે.