# હવે ત્યાં એક માણસ હતો આ રીતે વાર્તામાં નવા પાત્રનો પરિચય કરવામાં આવે છે. આ માણસ કર્નેલીયસ છે. # કર્નેલીયસ એ નામથીજ, ઇટાલિની કહેવાતી પલટણનો સુબેદાર હતો “તેનું નામ કર્નેલીયસ હતું. તે રોમન સૈન્યની ઇટાલિયન પલટણના એકસો સૈનિકોનો ઉપરી અધિકારી હતો.” # તે એક ધાર્મિક માણસ હતો અને ઈશ્વરનું ભય રાખનાર માણસ હતો “તે ઈશ્વર પર વિશ્વાસ રાખતો હતો અને પોતાના જીવન વડે ઈશ્વરની આરાધના અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરતો હતો # તેના ઘરના સઘળાં “તેના ઘરના તમામ સભ્યો” # તે લોકોને પુષ્કળ દાન આપતો “... ગરીબ લોકોને.” આ રીતે તે ઈશ્વર પ્રત્ય પોતાનો આદયુક્ત ભય પ્રગટ કરતો.