વિશ્વાસીઓએ સાથે મળીને જે પ્રાર્થના શરુ કરી હતી તેને ચાલુ જ રાખી ૪:૨૪ # તેમની ચેતવણીને ધ્યાનમાં લો તેમની ચેતવણીને ધ્યાનમાં લો આજ કારણ હતું કે શિષ્યોને ઈશ્વરના વચનો બોલવાની હિંમત આપવામાં આવી # તેઓ હિંમતથી ઈશ્વરનું વચન બોલ્યા આજ પરિણામને લીધે વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપુર થયા હતા