પિત્તરે પોતાનો જે સંદેશો યહુદીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૩:૧૩ # ફરીથી પાછા ફરો “ઈશ્વર તરફ પાછા ફરો” # જેથી કરીને તાજગીના સમયો ઈશ્વરની હજુરમાંથી આપણને પ્રાપ્ત થાય “જેથી કરીને પ્રભુ તમને બળ પૂરું પાડે # ભૂંસી નાખેલા “ભૂંસી નાખવું” અથવા “રદ કરી દેવું”