# જૂઠા પ્રબોધકો ઈઝરાયેલીઓ પાસે આવ્યા, અને જુઠા શિક્ષકો તમારી પાસે આવશે જેમ જૂઠા પ્રબોધકો તેમના વચનો દ્વારા ઇઝરાયલને ભૂલાવવાને આવ્યા તેમ જ જૂઠા શિક્ષકો ખ્રિસ્ત વિષે જૂઠું શીખવવાને આવશે. (જુઓ: સમાંતરણ) # પાખંડ મતો જે ખ્રિસ્ત અને પ્રેરિતોના શિક્ષણથી વિપરીત છે. # માલિક કે જેમણે તેઓને ખરીદયા ઈસુ એ પ્રભુ છે જેમણે તેમના મૃત્યુ, દફન અને પુનરુત્થાન દ્વારા બધા માણસોના પાપોનો દંડ ચૂકવ્યો. # તેમના વિષયભોગ "તેમના" જૂઠા પ્રબોધકો અને શિક્ષકોના સંદર્ભમાં છે. વૈકલ્પિક ભાષાંતર : "કેવીરીતે તેઓ ઘણી અનૈતિક રીતે વર્તે છે" # તેઓની સામે નિંદા લાંબી રાહ જોશે નહિ: તેમનો નાશ મિથ્યા થનાર નથી. જૂઠા પ્રબોધકોની વિરુદ્ધનો ન્યાય અગાઉથી થશે અને અતિ વિલંબ કરશે નહિ. જુઓ:(મૃદુવ્યંગય)