પાઉલ અને તિમોથીએ તેઓની મુશ્કેલી ભરેલી પરિસ્થિતિ વિષે લખવાનું ચાલુ રાખ્યું છે. # જેથી અમે નાસીપાસ થતા નથી તરફ : "જેથી અમે પ્રોત્સાહન પામીએ છીએ"(જુઓ : વક્રોકિત) બાહ્ય રીતે અમે ક્ષય પામીએ છીએ આ વાક્ય પાઉલ અને તિમોથીના બહારનો શરીરનો દેખાવ જોવા મળે છે. "ક્ષય પામે" જેણે પોતાનાં શરીરનો તંદુરસ્તદેખાવ ગુમાવ્યો છે તેના વિષે ઉલ્લેખ્યું છે. # અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે આ શબ્દ "આંતરિક" તે અંદરનું માંણસ જ્યારે આ વિચારે છે તેનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ "નવું થતું જાય છે" તેઓના વિચારો ફરીથી હકારાત્મક રીતે નવા બને છે. # ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે પાઉલ અને તિમોથી અમને જણાવે છે કે એનું વજન ઘણું હોય છે જે માપી ના શકાય. આ બીજી રીતે પણ કહી શકાય કે તેઓએ જે કઈ કર્યું છે તે બહુ આદર પૂર્વક કર્યું હતું. તરફ : "તેઓને સ્વર્ગમાં સદાકાળને માટે બહુ મોટો આદર મળશે " (જુઓ : રૂઢિપ્રયોગ) # ધ્યાન રાખીએ છીએ આ વાક્ય એવી વ્યક્તિ માટે ઉલ્લેખાયું છે કે જે ઇચ્છા ધરાવે અને કઈક બને તેવી અપેક્ષા રાખે. તરફ : "ઇચ્છા રાખવી" (જુઓ : રૂઢિપ્રયોગ) # એવી બાબતો કે જે દ્રશ્ય છે આ જીવન દરમિયાન જે મિલકત પ્રાપ્ત કરી કે [ઉલ્લેખ્યું છે. તરફ : "કબજો કરવો" (જુઓ : રૂઢિપ્રયોગ) # એવી બાબતો કે જે અદ્રશ્ય છે સ્વર્ગમાં જે બદલો મળવાનો છે તેનો ઉલ્લેખ છે. તરફ : "મહાન બદલો જે સ્વર્ગમાં કબજો મળવાનો છે." (જુઓ : રૂઢિપ્રયોગ) આ પહેલાં વાક્યથી આપણને સમજમાં આવે છે કે પાઉલ અને તિમોથી શું જોઈ રહ્યાં હતા. (જુઓ : અનુક્ત શબ્દ)