પાઉલ અને તિમોથી કોરિંથીઓની મંડળીના લોકોને માટે આ પત્રને ચાલુ રાખ્યો. # એવો ભરોસો શબ્દ પાઉલ અને તિમોથીની કજાગૃત જાણકારી દર્શાવે છે કે કરીથની મંડળીના લોકોના જીવનો ખ્રિસ્તના જ્ઞાન વડે કેવા બદલાઈ ગયા છે. # અમારી પોતે અમે સમર્થ છીએ "અમે પોતાની રીતે યોગ્ય છીએ" # અમારું સામર્થ્ય "અમારી યોગ્યતા" # અક્ષરના નહિ પણ આત્માના પાઉલ આ શબ્દ ઉપયોગ કરે છે "અક્ષર" તે જૂના કરારના નિયમને બતાવે છે કેમ કે શબ્દો અક્ષરોથી બને છે. આ વાક્ય "અક્ષરોનો નિયમ" એટલે કે જૂના કરારના નિયમનો દરેક ભાગ. તરફ : "નિયમને આધીન રીતે નહિ પણ તે પવિત્ર આત્માના દાન તરીકે છે" (જુઓ : લક્ષણાલંકાર) # અક્ષર મારી નાખે છે આ શબ્દસમૂહનો અર્થ એ કે જૂના કરારનો નિયમ સંપૂર્ણપણે પાડવાની કોશિશ કરવી અને નિષ્ફળતા આત્મિક મૃત્યુ તરફ દોરી જશે. (જુઓ: અવતાર)