gu_tn/1CO/02/01.md

7 lines
566 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ભાષણની છટા
અનુકરણ કરવા જેવી ભવ્ય બોલવાની રીત.
# કઈ જાણતા નથી
પાઉલે માણસોના મંતવ્યો કરતા ખ્રિસ્તના વધસ્તંભના મરણ પર ધ્યાન રાખ્યું.
તે કઈ જાણતો નથી એ પર ભાર મુકવાથી.. ફક્ત ખ્રિસ્ત” તે સંપૂર્ણ ધ્યાન ખ્રિસ્ત પર આપે છે.