9 lines
2.2 KiB
Markdown
9 lines
2.2 KiB
Markdown
|
# પણ જો મારું જીવન તમારા વિશ્વાસના અર્પણ અને સેવા પર પેયાર્પણ તરીકે રેડાયું છે તો હું તમારા સર્વની સાથે ઘણો આનંદ પામું છું.
|
||
|
|
||
|
પાઉલ તેના મરણની તુલના જુના નિયમના રીવાજો સાથે કરે છે કે જ્યાં ઉપરથી દ્રાક્ષાસવ અથવા જૈતુન તેલ રેડવામાં આવતું હતું અથવા બલિદાન કરેલા પ્રાણીને આરાધક ઈશ્વરને અર્પણ કરશે. પાઉલનો એ અર્થ છે કે જો પાઉલનું મરણ ફીલીપ્પીઓને ઈશ્વર માટે વધારે પ્રસન્ન કરનારું હશે તો તે ખુશીથી તેમની માટે મરણ પામશે. "રેડયો છું" નિષ્ક્રિય છે. આ સક્રિય વિધાનમાં ભાષાંતર કરી શકાય: "પરંતુ, જો રોમનો મને મારી નાંખવાનો નિર્ણય લે, જો મારું મરણ તમારા વિશ્વાસ અને આજ્ઞાકરીતાથી ઈશ્વરને વધારે કરનારો પ્રસન્ન હશે તો હું બહુ આનંદ કરીશ." (જુઓ: રૂપક, સક્રિય અથવા નિષ્ક્રિય)
|
||
|
# એજ રીતે
|
||
|
|
||
|
"ની જેમ"
|
||
|
# તમારે પણ મારી સાથે ઘણા હર્ષથી આનંદ કરવો જોઈએ
|
||
|
|
||
|
"ઘણા હર્ષથી આનાનાદ કરવો" વાક્યાંશ ભાર મુકવા માટે વપરાયું છે. આ રીતે ભાષાંતર થઈ શકે "મારી સાથે ઘણો આનંદ કરવા હું તમારી ઈચ્છા રાખું છું"
|