gu_tn/JHN/12/23.md

3 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# સાચેજ, સાચેજ હું તમને કહું છું, જ્યાં સુધી ઘઉંનો દાણો જમીન પર પડીને મરી જતા નથી, ત્યાં સુધી તે એકલા જ રહે છે; પણ જો તે મરે, તે વધારે ફળ આપશે.
તરફ: "હું જે દ્રષ્ટાંત તમને કહું છું તે પર સજાગ ધ્યાન આપો. મારું જીવન બીજ જેવું છે જેને પૃથ્વી પર રોપવામાં આવ્યું છે અને મરણ પામે છે. જ્યાં સુધી રોપવામાં આવ્યું નથી, ત્યાં સુધી તે માત્ર એક જ બીજ છે. પણ તે જયારે રોપાય છે, તે બદલાય છે અને વૃદ્ધિ પામે છે જેથી ઘણાં બીજ પેદા કરી શકે."