19 lines
2.3 KiB
Markdown
19 lines
2.3 KiB
Markdown
|
# લેખકે ઈશ્વરના ઇઝરાયલી લોકોના વિશ્વાસી આગેવાનો વિષે લખ્યું છે.
|
||
|
# સ્ત્રીઓએ પોતાના મરેલાને પુનારુત્થાન દ્વારા પ્રાપ્ત કર્યા
|
||
|
|
||
|
" ઈશ્વરે તેઓનું પુનરુત્થાન કર્યું ત્યારે સ્ત્રીઓએ પોતાના મરેલાઓને પાછા પ્રાપ્ત કર્યા. પુરુષ મૃત્યુ પામ્યા છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
|
||
|
# બીજાઓને સતાવવામાં આવ્યા હતા... બીજાઓને મશ્કરીઓ અને કોરડા મારવામાં આવ્યા.. પથ્થરે મરાયા.... તેઓને વહેરવામાં આવ્યા...તેઓની હત્યા કરવામાં આવી
|
||
|
|
||
|
તરફ. "લોકો સતાવે છે .... ત્યારે "લોકો તેઓની મશ્કરી કરે અને ચાબુક મારે છે" લોકોએ તેઓને પથ્થરે માર્યા".... "લોકોએ તેઓને ચીર્યા" ...."લોકોએ તેઓને મારી નાખ્યાં"...."(જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
|
||
|
# તેઓ મુક્તિ સ્વીકારતા સ્વીકારતા ન હતા
|
||
|
|
||
|
તરફ: "તેઓ ખ્રિસ્તને નકારે જેથી તેઓને બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવે"
|
||
|
# સાંકળો અને બંદીખાના
|
||
|
|
||
|
"લોકોએ તેમને સાંકળોથી બાંધ્ય અને બંદીખાનામાં નાખ્યાં"
|
||
|
# ગયા ત્યાં સુધી
|
||
|
|
||
|
"એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા" અથવા "લાંબા સમય સુધી રહ્યા"
|
||
|
# નિરાધાર
|
||
|
|
||
|
"જરૂરીયાતમંદ" અથવા "કંઈ વીના" અથવા "ગરીબ"
|