gu_tn/ACT/10/46.md

15 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# વિદેશીઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા
આ અન્ય ભાષાઓ તે સમયની બોલાતી ભાષા હતી અને લોકો તેને સમજી શકતા હતા જેથી યહુદીઓને ખાત્રી થઇ કે વિદેશીઓ ખરેખર ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
# શું કોઈ તેમને પાણીથી (શુદ્ધ) થતા રોકી શકે છે...
આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે દર્શાવે છે કે “આ લોકોને પાણીથી (શુદ્ધ) થતા કોઈ રોકી શકે નહિ.”
# તેઓને બાપ્તીસ્માં ન આપવું જોઈએ
પિત્તર અહિયાં નાકારાત્મક વિધાન વાપરે છે જેને મૃદુ વ્યંગ કહેવાય છે, જેમાં વાગછટાનો પ્રશ્ન છે જે ભારપૂર્વક એવું સૂચવે છે કે આ લોકોનું બાપ્તીસ્માં થવુંજ જોઈએ.
# તેણે તેઓને બાપ્તીસ્માં આપવાની અજ્ઞા કરી
“પિત્તરે વિદેશીઓને બાપ્તીસ્માં આપવાની આજ્ઞા કરી (નિષ્ક્રિય ક્રિયાપદ) અથવા “પિત્તરે યહુદી ખ્રિસ્તીઓને એવી આજ્ઞા કરી કે તમે તે વિદેશીઓનું બાપ્તીસ્માં આપો
# ત્યારબાદ તેઓએ તેને પૂછ્યું
“વિદેશીઓએ પિત્તરને પૂછ્યું”