23 lines
2.2 KiB
Markdown
23 lines
2.2 KiB
Markdown
|
# અજાયબી નથી
|
||
|
|
||
|
"આશ્ચર્ય નાં પામો."
|
||
|
# ભાઈઓ
|
||
|
|
||
|
"સાથી વિશ્વાસીઓ"
|
||
|
# જો જગત તમારો દ્રેષ કરે
|
||
|
|
||
|
"જગત" શબ્દ અહીયા જે લોકો ઈશ્વરને માં આપતા નથી તેના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "જો તેઓ કે જેઓ ઈશ્વરના માનતા નથી તેઓ તમારો જેઓ ઈશ્વરને માન આપે છે તમારો દ્રેષ કરે છે. (જુઓ: રૂપક)
|
||
|
# મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ
|
||
|
|
||
|
"હવે આપણે આત્મિક રીતે મરેલા નથી પણ આત્મિક રીતે જીવતા છીએ"
|
||
|
# મરણમાં રહેવું
|
||
|
|
||
|
"હજી સુધી આત્મિક મરણમાં છે"
|
||
|
# જે કોઈ પોતાના ભાઈનો દ્રેષ કરે છે તે ખૂની છે
|
||
|
|
||
|
આ વ્યક્તિ જે બીજા વિશ્વાસીનો દ્રેષ કરે છે તેને ખૂની સાથે સરખાવે છે
|
||
|
|
||
|
ખૂનના લીધે દ્રેષ કરે છે, જે કોઈ દ્રેષ કરે છે તેને વ્યક્તિને મારનારના સમાન ઈશ્વર દોષી ગણે છે." (જુઓ: રૂપક)
|
||
|
# તેનામાં અનંતજીવન છે
|
||
|
|
||
|
મરણ પછી અમને વિશ્વાસીઓને ઈશ્વરથી મળતી ભેટ "અનંત જીવન" છે, પણ ઈશ્વર વિશ્વાસીઓને પાપ કરતા અટકાવીને તેને પ્રસન્ન કરવાને તેઓની મદદ કરવાને માટે તેમને સામર્થ્ય આપે છે. આ રીતે ભાષાંતર કરી શકાય " આત્મિક જીવનનું સામર્થ્ય તેની અંદર કામ કરે છે."
|