1.4 KiB
1.4 KiB
You worship what you do not know. We worship what we know
ઈસુનો કહેવાનો અર્થ એ છે કે ઈશ્વરે પોતાને અને તેમની આજ્ઞાઓ યહૂદીઓ સમક્ષ જાહેર કર્યા, સમરૂનીઓને નહિ. શાસ્ત્ર દ્વારા સમરૂનીઓ કરતાં યહૂદીઓ વધુ સારી રીતે જાણે છે કે ઈશ્વર કોણ છે.
for salvation is from the Jews
આનો અર્થ એ છે કે ઈશ્વરે યહૂદીઓને તેમના વિશેષ લોક તરીકે પસંદ કર્યા કે જે બીજા સર્વ લોકોને તેમના(ઇશ્વર) તરફથી થતા તારણ વિષે જણાવશે. તેનો અર્થ એ નથી કે યહૂદી લોકો બીજાઓને તેમના પાપોથી બચાવશે. વૈકલ્પિક અનુવાદ: ""માટે યહૂદીઓને કારણે સર્વ લોકો ઈશ્વરના તારણ વિષે જાણશે
salvation is from the Jews
પાપ(મય જીવન)થી અનંત તારણ ઈશ્વર પિતા પાસેથી આવે છે, જે યહોવાહ છે, યહૂદીઓના ઈશ્વર.