954 B
954 B
who have gone astray from the truth
અહીંયા ""સત્યથી ભટકી જવું"" એ રૂપક છે જેનો અર્થ એ છે કે જે સત્ય છે તે પર હવે પછી વિશ્વાસ કરવો નહીં કે તેને શીખવવું નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ જે સાચી નથી તેવી વાતો કહેવાનું શરૂ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
the resurrection has already happened
મરણ પામેલ વિશ્વાસીઓને ઈશ્વરે પહેલેથી જ અનંતજીવનને સારું ઉઠાડી દીધા છે
they destroy the faith of some
તેઓ કેટલાક લોકોને વિશ્વાસ કરતાં અટકાવે છે