# Connecting Statement: પાઉલ માણસના ડહાપણને બદલે ઈશ્વરના દહાપણ પર ભાર મૂકે છે. # the message about the cross ક્રૂસારોહણ વિશેનો ઉપદેશ અથવા ""વધસ્તંભ પર ખ્રિસ્તના મરણનો સંદેશ # is foolishness અર્થહીન છે અથવા ""મૂર્ખતા છે # to those who are dying અહીં ""મરણ પામવું"" એ આત્મિક મરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે. # it is the power of God એ તો ઈશ્વરનું સામર્થ્ય છે જે આપણામાં કાર્ય કરે છે