Edit 'bible/kt/lordssupper.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2023-03-29 10:58:37 +00:00
parent ea9526a069
commit a860609838
1 changed files with 1 additions and 2 deletions

View File

@ -3,13 +3,12 @@
## વ્યાખ્યા:
પ્રેરિત પાઊલ “પ્રભુભોજન” શબ્દ રચનાનો ઉપયોગ જ્યારે તેમની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી તે રાત્રિએ પ્રભુ ઇસુ ખિસ્ત પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન લે છે તેને દર્શાવે છે.
*તેણેપ્યાલોલીધોઅને કહ્યુંઆ મારૂ લોહી છે, જે પાપોની માફી ને અર્થેતમારે માટે વ્હેવડવામાંઆવે છે.
*ઇસુ એ આજ્ઞા આપી કે, જેટલીવાર આ ખાઓ,છો,પીઓ છો,તેટલી વાર તેમની યાદગીરી ને સારું તેમનું મરણ,અને પુનરુથાન પ્રગટ કરો છો.
*સંતપાઊલેનાકોરિંથીઓનાપહેલા પત્રમાંપ્રભુભોજન ના સંસ્કારની સ્થાપના એક નિયમિતક્રિયા તરીકે ઈસુ ખ્રિસ્ત ના વિશ્વાસીઓ એ કરવાની છે.
*આજની મંડળીઓમાં “પ્રભુભોજન “ શબ્દ વારંવાર ઉપયોગ એ પ્રભુ ની મેજ વપરાય છે.”છેલ્લુભોજન”એ શબ્દ પણકોઈવાર વપરાય છે.
* આ ભોજન દરમિયાન, ઈસુએ પાસ્ખાપર્વની રોટલીને ભાંગીને તેને તેમનું શરીર કહ્યું, જેને ટૂંક સમયમાં વીંધવામાં આવશે અને મારી નાખવામાં આવશે.
* તેમણે દ્રાક્ષારસના પ્યાલાને તેમનું લોહી કહ્યું જે પાપોની માફીને તેમના મૃત્યુના રૂપમાં વહેવડાવવામાં આવશે.
* ઇસુએ આજ્ઞા આપી કે જેટલીવાર આ ખાઓ કે પીઓ તેટલી વાર તેમની યાદગીરી ને સારું તેમનું મરણ અને પુનરુથાન પ્રગટ કરો.
##ભાષાંતર સૂચનો:
*આ શબ્દ રચના નોઅનુવાદ તરીકે “પ્રભુની મેજ”અથવા “ઇસુખ્રિસ્ત નું જમણ”અથવા “ઇસુખ્રિસ્ત ની યાદગીરી નું ભોજન”.