* નવા કરારમાં, યહૂદીઓ રોમન વ્યવસ્થાને અનુસરે છે અને તેઓ પાસે ચાર પહોરો હતા, તેનું સામાન્ય નામ પાડ્યું કે “પહેલો” (સુર્યાસ્તથી રાત્રીના 9 કલાક સુધી), “બીજો” (રાત્રીના 9 કલાક થી મધ્ય રાત્રીના 12 કલાક સુધી), “ત્રીજો” (મધ્ય રાત્રીના 12 કલાકથી વહેલી સવારના 3 કલાક સુધી), અને “ચોથો” (વહેલી સવારના 3 કલાકથી સૂર્યોદય સુધી), એવા પહોરો હતા.
* આનું ભાષાંતર મોટે ભાગે સામાન્ય અભિવ્યક્તિથી આ પ્રમાણે થઇ શકે છે, જેમકે “મોડી સાંજ” અથવા “મધ્ય રાત્રી” અથવા “ખુબજ વહેલી સવારમાં,” તેનો પર આધાર કયા પહોર વિશે વાત કરવામાં આવે છે તેના પર રહેલો છે.