diff --git a/tn_MRK.tsv b/tn_MRK.tsv index d524bec..9e7910f 100644 --- a/tn_MRK.tsv +++ b/tn_MRK.tsv @@ -1,4 +1,4 @@ -Reference ID Tags SupportReference Quote Occurrence h +Reference ID Tags SupportReference Quote Occurrence Note front:intro r2f2 0 # માર્કની સુવાર્તાની પ્રસ્તાવના\n\n## ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના\n\n### માર્કના પુસ્તકની રૂપરેખા\n\n1. પ્રસ્તાવના (1:1-13)\n1. ગાલીલમાં ઈસુનું સેવાકાર્ય\n * આરંભનું સેવાકાર્ય (1:14-3:6)\n *લોકોની મધ્યે વધારે ખ્યાતનામ થવું (3:7-5:43)\n * ગાલીલમાંથી દૂર જવું અને પછી પાછા ફરવું (6:1-8:26)\n1. યરુશાલેમ તરફ પ્રયાણ; ઇસુ વારંવાર પોતાના મરણની આગાહી કરે છે; શિષ્યોને ગેરસમજ થાય છે, અને તેમનું અનુકરણ કરવું કેટલું કઠણ રહેશે તેના વિષે તેઓને તે શિક્ષણ આપે છે (8:27-10:52) \n1. સેવાકાર્યનાં અંતિમ દિવસો અને યરુશાલેમમાં અંતિમ ઘર્ષણની પૂર્વતૈયારી(11:1-13:37)\n1. ખ્રિસ્તનું મરણ અને ખાલી કબર (14:1-16:8)\n\n### માર્કની લખેલી સુવાર્તાનો વિષય શું છે ?\n\nમાર્કની સુવાર્તા ઇસુ ખ્રિસ્તનાં જીવનનાં થોડાં અંશોનું વર્ણન કરનાર નવા કરારનાં ચાર પુસ્તકોમાંનું એક પુસ્તક છે. સુવાર્તાનાં પુસ્તકોના લેખકોએ ઇસુ કોણ હતા અને તેમના જીવનકાળ દરમિયાન તેમણે શું કર્યું હતું તેના વિષે લખાણ કર્યું છે. ઈસુએ કઈ રીતે યાતનાઓ સહન કરી અને ક્રૂસ પર તે મરણ પામ્યા તેના વિષે માર્કે સૌથી વધારે લખ્યું છે. જેઓની સતાવણી થઈ રહી હતી એવા તેમના વાંચકોને પ્રોત્સાહિત કરવા માટે તેણે આ મુજબનું લેખન કર્યું હતું. માર્કે યહૂદી પ્રથાઓ અને કેટલાંક અરામી ભાષાનાં શબ્દોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ બાબત ઈશારો આપે છે કે માર્કે અપેક્ષા રાખી હશે કે તેના પ્રાથમિક વાંચકો બિન યહૂદીઓ રહેશે.\n\n### આ પુસ્તકનાં શીર્ષકનો અનુવાદ કઈ રીતે કરી શકાય ? \n\nઅનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક, “માર્કની સુવાર્તા” અથવા “માર્ક અનુસારની સુવાર્તા” કહેવાની પસંદગી કરી શકે છે. તેઓ એક એવા શિર્ષકની પણ પસંદગી કરી શકે છે જે વધારે સ્પષ્ટ હોય, જેમ કે, “માર્કે લખેલ ઇસુ વિષેની સુવાર્તા”. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])\n\n### માર્કનું પુસ્તક કોણે લખ્યું?\n\nપુસ્તક પોતે લેખકનું નામ જણાવતું નથી. તેમ છતાં, આરંભનાં ખ્રિસ્તી સમયગાળાથી જ, મોટાભાગના ખ્રિસ્તીઓએ માન્યું છે કે તેનો લેખક માર્ક હતો. માર્ક યોહાન માર્ક તરીકે પણ જાણીતો હતો. તે પિતરનો ઘનિષ્ઠ મિત્ર હતો. ઈસુએ જે કહ્યું અને કર્યું તેનો સાક્ષી માર્ક ન પણ હોય. ઘણા નિષ્ણાંતો માને છે કે માર્કે ઈસુના વિષયમાં જે લખાણ કર્યું તેનો સ્રોત પ્રેરિત પિતર હતો.\n\n## ભાગ 2: મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો\n\n### ઈસુની શિક્ષણ પધ્ધતિઓ કઈ હતી?\n\nલોકો ઈસુને એક રાબ્બી તરીકે આદર કરતા હતા. રાબ્બી ઈશ્વરના નિયમશાસ્ત્રનો એક ઉપદેશક હતો. ઇસુ ઇઝરાયેલનાં અન્ય ધાર્મિક ઉપદેશકો જે રીતે શીખવતા હતા તેના જેવી જ રીતો વડે ઉપદેશ આપતા હતા. તે જ્યાં જતા ત્યાં તેમનું અનુકરણ કરનાર વિદ્યાર્થીઓ તેમની પાસે હતા. આ વિદ્યાર્થીઓ શિષ્યો કહેવાતા હતા. ઇસુ ઘણીવાર નૈતિક પાઠોનો બોધ આપનાર દ્રષ્ટાંતો, વાર્તાઓ કહીને શિક્ષણ આપતા હતા. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]] અને [[rc://*/tw/dict/bible/kt/disciple]] ને [[rc://*/tw/dict/bible/kt/parable]])\n\n### ભાગ 3: અનુવાદની મહત્વની સમસ્યાઓ\n\n### સમદર્શી સુવાર્તાઓ એટલે શું ?\n\nમાથ્થી, માર્ક અને લૂક સમદર્શી સુવાર્તાઓ કહેવાય છે કારણ કે તેઓની પાસે ઘણા એકસમાન શાસ્ત્રભાગો છે. “સમદર્શી” શબ્દનો અર્થ “એકસાથે જોવું” થાય છે.\n\nસુવાર્તાઓનાં બે અથવા ત્રણ ભાગો સમાન હોય અથવા લગભગ એકસમાન લાગતા હોય ત્યારે પુસ્તકનાં પાઠોને “સમાન” ગણવામાં આવે છે. એક સમાન શાસ્ત્રભાગોનો અનુવાદ કરતી વેળાએ, અનુવાદકોએ એકસરખા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અને શક્ય હોય એટલું તેઓને એક સમાન બનાવવું જોઈએ.\n\n### ઇસુ પોતાને “માણસનો દીકરો” તરીકે કેમ સંબોધે છે?\n\nસુવાર્તાઓમાં, ઇસુ પોતાને “માણસનો દીકરો” કહે છે. આ શબ્દસમૂહનાં કેટલાંક અર્થ આવા હોય શકે:\n* “માણસનો દીકરો” શબ્દસમૂહ સામાન્ય રીતે કોઈ વ્યક્તિનો પિતા પણ મનુષ્ય હોય તેનો ઉલ્લેખ કરે છે. તેથી, જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે પણ એક મનુષ્ય જાત, એટલે કે શબ્દશઃ વિચારીએ તો, એક માણસનો દીકરો હોવો જોઈએ.\n* આ શબ્દસમૂહ અમુકવાર દાનિયેલ 7:13-14 માંનાં શાસ્ત્રભાગનાં સંદર્ભનો ઉલ્લેખ કરે છે. આ શાસ્ત્રભાગમાં એક વ્યક્તિ છે જેને “માણસનો દીકરો” તરીકે ઉલ્લેખ કરાયો છે. આ ચિત્રણ આપણને જણાવે છે કે જે વ્યક્તિ ઈશ્વરના સિંહાસન પર આરોહણ કરે છે તે એક મનુષ્યનાં જેવો દેખાતો હતો. પહેલા કરતા આ ચિત્રણ ભિન્ન છે કેમ કે આ માણસનાં દીકરાને ઈશ્વર સદાકાલિક અધિકાર આપે છે. તેથી, “માણસનો દીકરો” શીર્ષક મસીહને માટે લાગુ પડે છે.\n\n”માણસનો દીકરો” શબ્દસમૂહનો અનુવાદ કરવો અમુક ભાષાઓમાં કપરું થઇ શકે છે. વાંચકો શબ્દશઃ અનુવાદને સમજી શકે છે. અનુવાદકો વિકલ્પોને ધ્યાનમાં લઇ શકે છે, જેમ કે “મનુષ્ય જન”. શીર્ષકનો ખુલાસો કરવા માટે એક ફૂટનોટનો ઉપયોગ પણ સહાયક નીવડી શકે છે.\n\n### ટૂંકા સમયગાળાને સૂચવનાર શબ્દપ્રયોગોનો માર્ક શા માટે વારંવાર ઉપયોગ કરે છે?\n\nમાર્કની સુવાર્તા “તરત” શબ્દનો 42 વખત ઉપયોગ કરે છે. ઘટનાઓને વધારે રોચક અને ધારધાર બનાવવા માટે માર્ક આ મુજબ કરે છે. તે વાંચકને એક ઘટનાથી બીજી ઘટનામાં ઝડપથી લઇ જાય છે.\n\n### વિશ્રામવાર/ વિશ્રામવારો\n\nઘણીવાર બાઈબલની સંસ્કૃતિમાં, ધાર્મિક પર્વોને એકવચનનાં રૂપને બદલે બહુવચનનાં રૂપમાં લખવામાં આવતા હતા. તે માર્કની સુવાર્તામાં પણ થાય છે. ULT માં તે શબ્દને બહુવચનમાં રાખવું જોઈએ, “સાબ્બાથો”. આ મુજબ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે જેથી અનુવાદ કરવામાં આવેલ પાઠ અસલ પાઠની શક્ય હોય તેટલું વધારે નજીકનો હોય. UST માં, સાબ્બાથો શબ્દ બદલીને એકવચન, વિશ્રામવાર, કરવામાં આવ્યો છે કે જેથી તેના સંદર્ભમાં શબ્દનાં ઉપયોગનો ભાવાર્થ વધારે સ્પષ્ટ થઇ શકે.\n\n### માર્કના પુસ્તકનાં પાઠમાં મુખ્ય સમસ્યારૂપ મુદ્દા ક્યા કયા છે ?\n\nબાઈબલની પ્રાચીન આવૃત્તિઓમાં જોવા મળતી કેટલીક કલમોનો મોટાભાગની આધુનિક આવૃત્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ કલમોનો સમાવેશ ન કરવા અનુવાદકોને સલાહ આપવામાં આવેલ છે. તોપણ, અનુવાદકનાં પ્રદેશમાં બાઈબલની પ્રાચીન આવૃત્તિઓ રહેલી હોય કે જેઓ આ કલમોમાંની એક અથવા તેથી વધારે કલમોનો સમાવેશ કરતી હોય તો, અનુવાદકો તેઓનો સમાવેશ કરી શકે છે. જો તેઓનો સમાવેશ કરવામાં આવે તો, તેઓને ચોરસ આકારના કૌંસ([])માં મૂકવા જોઈએ કે જેથી તે સૂચવી શકે કે તેઓ લગભગ માર્કની સુવાર્તાનાં અસલ પુસ્તકમાં નહોતી.\n* “જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી”(9:46)\n* “અને શાસ્ત્રવચન જે કહે છે, ‘તે અપરાધીઓમાં ગણાયો’ પૂર્ણ થયું” (15:28)\n\n નિમ્નલિખિત શાસ્ત્રભાગ આરંભનાં હસ્તલેખોમાં જોવા મળતો નથી. મોટાભાગના બાઈબલોમાં આ શાસ્ત્રભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આધુનિક બાઈબલો તેને કૌંસમાં ([])મૂકે છે અથવા કોઈક રીતે ઈશારો આપે છે કે આ શાસ્ત્રભાગ માર્કની સુવાર્તાનાં અસલ પુસ્તકનો ન પણ હોય શકે. અનુવાદકોને સૂચન આપવામાં આવે છે કે તેઓ બાઈબલની આધુનિક આવૃત્તિઓને સમાંતર હોય એવી કોઈક રીતે અનુવાદ કરે.\n* “અઠવાડિયાના પહેલા દહાડાને પ્રભાતે તે પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત ભૂત કાઢયાં હતાં, તેને તે પહેલા દેખાયા. જેઓ તેની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેમણે તેઓની પાસે જઇને ખબર આપી. તે જીવતા છે, અને તેના જોવામાં આવ્યો છે, એ સાંભળીને તેઓએ માન્યું નહિ. તે પછી તેઓમાંના બે જણ ચાલતાં ગામડે જતા હતા, એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયો. તેઓએ જઈને બાકી રહેલાઓને તે કહ્યું, પણ તેઓએ તેઓનું માન્યું નહિ. તે પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયા. તેમણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હૃદયને લીધે તેઓને ઠપકો દીધો; કેમ કે તેમના પાછા ઊઠયા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું નહોતું. તેમણે તેઓને કહ્યું કે, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે : મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે; સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈપણ ઈજા થશે નહિ; તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે. પ્રભુ ઇસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઇ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી; પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતા, ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા.” (16:9-20)\n\n(જુઓ: [[rc://*/ta/man/translate/translate-textvariants]]) 1:intro c6ep 0 # માર્ક 1 સામાન્ય ટૂંકનોંધ\n\n## રચના અને માળખું\n\nઅમુક અનુવાદો કાવ્યનાં ભાગને વાંચવામાં સરળતા રહે તેને માટે બાકીના પાઠયવિષય કરતા થોડે દૂર જમણી તરફ લખે છે. ULT 1:2-3માંની કવિતા માટે આ મુજબ કરે છે, જે જૂનો કરારમાંના શબ્દો છે.\n\n## આ પ્રકરણના વિશેષ માન્યતા\n\n### “તમે મને શુધ્ધ કરી શકો છો”\n\nકોઢ ચામડીની એક બિમારી છે. તે વ્યક્તિને અશુધ્ધ કરી નાંખતી અને તેથી તે યોગ્ય રીતે ઈશ્વરની સેવાભક્તિ કરી શકતો નહિ. ઇસુ લોકોને શારીરિક રીતે “શુધ્ધ” અને તેની સાથે આત્મિક રીતે પણ “શુધ્ધ” કરી શકે છે અથવા ઈશ્વર સાથે સમાધાન કરાવી શકે છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/clean]])\n\n### “ઈશ્વરનું રાજય પાસે છે”\n\n બાઈબલશાસ્ત્રીઓમાં “ઈશ્વરનું રાજ્ય” આ સમયે અહીં હયાત છે અથવા જે હજી આવનાર છે અથવા તો તે બંને બાબતોનો સંગમ છે કે નહિ તે અંગે વિવાદ ચાલે છે. અંગ્રેજી અનુવાદોમાં વારંવાર “હાથવેંત પાસે” શબ્દસમૂહનો ઉપયોગ કરાયો છે, પરંતુ આ બાબત અનુવાદકો માટે સમસ્યાનું સર્જન કરી શકે છે. બીજી આવૃત્તિઓ “આવી રહ્યું છે” અને “પાસે આવી ગયું છે” જેવા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે.\n\n### આ અધ્યાયમાંના મહત્વનાં અલંકારો\n\n### ઐતિહાસિક વર્તમાન\n\nવાર્તામાં થઇ રહેલ પ્રગતી તરફ ધ્યાન દોરવા માટે, ભૂતકાળનાં નિરૂપણને માર્ક વર્તમાન કાળનાં રૂપમાં ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં, 12, 21, 30, 37, 38, 40, 41, અને 44 મી કલમોમાં ઐતિહાસિક વર્તમાન કાળ નજરે પડે છે. જો તમારી ભાષામાં આ મુજબ કરવું સ્વાભાવિક ન લાગતું હોય તો, તમારા અનુવાદમાં તમે ભૂતકાળનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-pastforfuture]]) 1:1 kpq1 rc://*/ta/man/translate/writing-newevent ἀρχὴ τοῦ εὐαγγελίου Ἰησοῦ Χριστοῦ, Υἱοῦ Θεοῦ 1 આ કલમ માર્કે રજુ કરેલ મસીહ ઇસુનાં ઈતિહાસને વાચક સમક્ષ પરિચય આપે છે. આ બાબત માર્કનાં આખા પુસ્તકની પ્રસ્તાવના તરીકે કામ કરે છે. જે ઘટના હકીકતમાં બની ચૂકી છે તેના વિષે કહેવાની શરૂઆત કરવા માટે તમારી ભાષા જે સ્વાભાવિક રૂપનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)