diff --git a/en_tn_54-2TH.tsv b/en_tn_54-2TH.tsv index 1142298..f138e12 100644 --- a/en_tn_54-2TH.tsv +++ b/en_tn_54-2TH.tsv @@ -1,4 +1,4 @@ -"Book" "Chapter" "Verse" "ID" "SupportReference" "OrigQuote" "Occurrence" "GLQuote" "OccurrenceNote" +Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote "2TH" "front" "intro" "krd6" 0 "# 2 જા થેસ્સાલોનિકીઓની પ્રસ્તાવના

## વિભાગ 1 : સર્વસામાન્ય પ્રસ્તાવના

## 2 જા થેસ્સાલોનિકીઓની રૂપરેખા

1. સલામ પાઠવવી અને આભારસ્તુતિ (1:1-2)
1. વિશ્વાસીઓને સતાવણીમાંથી પસાર થવું પડે છે (1:3-12)
* ઈશ્વર વિશ્વાસીઓમાં વિશ્વાસ, પ્રેમ અને સહનશક્તિ વધારવા માટે સતાવણીનો ઉપયોગ કરે છે(1:3-4)
* ઈશ્વર ન્યાયી છે: (1:5-12)
* ઈશ્વર વિશ્વાસીઓને તેમના રાજ્યને લાયક બનાવશે
* ઈશ્વર વિશ્વાસીઓને રાહત આપશે
* જેઓ વિશ્વાસીઓને સતાવે છે તેમને ઈશ્વર સજા કરશે
1. કેટલાક વિશ્વાસીઓ ખ્રિસ્તના બીજા આગમન વિષે ગેરસમજ કરે છે (2:1-12)
* ખ્રિસ્તનું પુનરાગમન હજી થયું નથી (2:1-2)
* ખ્રિસ્તના પુનરાગમન પહેલા થનારી ઘટનાઓ વિષે સૂચના (2:3-12)
1. પાઉલનો વિશ્વાસ કે ઈશ્વર થેસ્સાલોનિકીઓના વિશ્વાસીઓને બચાવશે (2:13-17)
* પાઉલ થેસ્સાલોનિકીઓના વિશ્વાસીઓને ""મક્કમ રહેવા"" કહે છે (2:13-15)
* પાઉલ પ્રાર્થના કરે છે કે ઈશ્વર તેમને દિલાસો આપે (2:16-17)
1. પાઉલ વિનંતી કરે છે કે થેસ્સાલોનિકીઓના વિશ્વાસીઓ તેના માટે પ્રાર્થના કરે (3:1-5)
1. પાઉલ નિષ્ક્રિય વિશ્વાસીઓ વિષે આદેશો આપે છે (3:6-15)
1. સમાપન (3:16-17)

### 2 થેસ્સાલોનિકી કોણે લખ્યો?

પાઉલે 2 થેસ્સાલોનિકી લખ્યો. તે તાર્સસ શહેરનો હતો. તે તેના પ્રારંભિક જીવનમાં શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો. તેણે વિશ્વાસીઓને સતાવ્યા. તે વિશ્વાસી બન્યા પછી, તેણે લોકોને ઈસુ વિષે જણાવતા રોમન સામ્રાજ્યમાં ઘણી વખત પ્રવાસ કર્યો.

પાઉલ આ પત્રના લેખક છે, પરંતુ તે પત્ર મોકલનારાઓ તરીકે સિલ્વાનુસ અને તિમોથીનો સમાવેશ કરે છે. પાઉલે આ પત્ર લખ્યો જ્યારે તે, સિલ્વાનુસ અને તિમોથી કોરીંથ શહેરમાં રહ્યા હતા.

### 2 થેસ્સાલોનિકીનું પુસ્તક શેના વિષે છે?

પાઉલે આ પત્ર થેસ્સાલોનિકા શહેરમાંના વિશ્વાસીઓને લખ્યો હતો. તેણે વિશ્વાસીઓને ઉત્તેજન આપ્યું કારણ કે તેઓની સતાવણી થઈ રહી હતી. તેણે તેઓને કહ્યું કે ઈશ્વરને ખુશ થાય તે રીતે જીવવાનું જારી રાખો. તે તેઓને ખ્રિસ્તના પુનરાગમન વિષે ફરીથી શીખવવા માંગતો હતો. તેણે તેમને ચેતવણી પણ આપી કે તેઓએ નિષ્ક્રિય ન રહેવું જોઈએ પરંતુ ખ્રિસ્તના પાછા ફરવાની રાહ જોતા કામ કરવું જોઈએ.

### આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક, ""2 જો થેસ્સાલોનિકા"" અથવા ""બીજો થેસ્સાલોનિકા"" દ્વારા બોલાવવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે "" થેસ્સાલોનિકામાંની મંડળીને પાઉલનો બીજો પત્ર,"" અથવા "" થેસ્સાલોનિકામાંના ખ્રિસ્તીઓ/વિશ્વાસીઓને બીજો પત્ર."" (જુઓ: [[rc://en/ta/man/translate/translate-names]])

## વિભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

### ઈસુનું “બીજું આગમન” શું છે?

પાઉલે આ પત્રમાં ઈસુના પૃથ્વી પરના અંતિમ પાછા ફરવા વિષે ઘણું લખ્યું છે. જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તે સમગ્ર માનવજાતનો ન્યાય કરશે. તે સૃષ્ટિ પર પણ રાજ કરશે. અને તે સર્વત્ર શાંતિનું કારણ બનશે. પાઉલે એ પણ સમજાવ્યું કે ખ્રિસ્તના પુનરાગમન પહેલાં ""અધર્મનો માણસ"" આવશે. આ વ્યક્તિ શેતાનનું પાલન કરશે અને ઘણા લોકોને ઈશ્વરનો વિરોધ કરવાનું કારણ બનશે. પરંતુ જ્યારે તે પાછા આવશે ત્યારે ઈસુ આ વ્યક્તિનો નાશ કરશે.

## .

## ભાગ 3: મહત્વના ભાષાંતર મુદ્દાઓ

### “ખ્રિસ્તમાં,” “પ્રભુમાં,” વગેરે અભિવ્યક્તિ દ્વારા પાઉલનો અર્થ શું હતો?

પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ વચ્ચે ખૂબ જ ગાઢ જોડાણનો વિચાર વ્યક્ત કરવાનો હતો. આ પ્રકારની અભિવ્યક્તિ વિષે વધુ વિગતો માટે કૃપા કરીને રોમનોના પુસ્તકનો પરિચય જુઓ.

### આ પત્રમાં સર્વનામનો ઉપયોગ કેવી રીતે થાય છે?

આ પત્રમાં, ""અમે"" અને ""અમારા"" શબ્દો પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીનો સંદર્ભ સૂચવે છે, સિવાય કે અન્યથા નોંધવામાં આવ્યું હોય. જો તમારી ભાષા સમાવિષ્ટ અને વિશિષ્ટ સર્વનામો વચ્ચે તફાવત કરે છે, તો આ માટે વિશિષ્ટ સર્વનામનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-exclusive]])


આ પત્રમાં, ""તમે"" અને ""તમારું"" શબ્દો બહુવચન છે અને થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો સંદર્ભ સૂચવે છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-yousingular]])

### 2 થેસ્સાલોનિકાના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ શું છે?

નીચેની કલમો માટે, કેટલીક પ્રાચીન હસ્તપ્રતોનું વાંચન અન્ય કરતા અલગ છે. ULT એ વાંચનને અનુસરે છે જેને વિદ્વાનો સૌથી સચોટ માને છે અને અન્ય વાંચનને નીચેની નોંધમાં મૂકે છે. જો તમારા વિસ્તારમાં બાઇબલનું કોઈ ભાષાંતર અસ્તિત્વમાં છે જેનાથી તમારા લોકો પરિચિત છે, તો તે વાંચનનો ઉપયોગ કરવાનું વિચારો. જો નહિ, તો અનુવાદકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ULT ના વાંચનને અનુસરે.
* ""અને અધર્મના માણસ વિષે માહિતી જાહેર કરાયેલ છે"" (2:3). ULT, UST અને મોટાભાગના આધુનિક સંસ્કરણો આ રીતે વાંચે છે. બીજું વાંચન છે, ""કેમ કે ઈશ્વરે તમને મુક્તિ માટે પ્રથમ/શરૂઆતથી પસંદ કર્યા છે.""

(જુઓ: [[rc://en/ta/man/translate/translate-textvariants]])" "2TH" 1 "intro" "m987" 0 "# 2 જો થેસ્સાલોનિકી 1 સામાન્ય નોંધ

## માળખું અને બંધારણ

કલમ 1-2 આ પત્રને ઔપચારિક રીતે રજૂ કરે છે. પ્રાચીન નજીકના પૂર્વના પત્રોમાં સામાન્ય રીતે આ પ્રકારનો પરિચય હતો જેમાં પ્રેષકે/મોકલનારે પોતાની ઓળખ, પછી પ્રાપ્તકર્તા, પછી શુભેચ્છા પાઠવતા હતા.

## આ અધ્યાયમાં અન્ય સંભવિત અનુવાદ મુશ્કેલીઓ

### વિરોધાભાસ/અસંગત વાત

એ વિરોધાભાસ/અસંગત વાત એ સાચું કથન છે જે અશક્ય કંઈકનું વર્ણન કરતું દેખાય છે.

A એક વિરોધાભાસ કલમો 4-5 માં જોવા મળે છે જ્યાં પાઉલ ""ઈશ્વરના ન્યાયી ચુકાદાના પુરાવા"" તરીકે સતાવણી દ્વારા થેસ્સાલોનિકીના વિશ્વાસીઓની વફાદારી વિષે વાત કરે છે. લોકો સામાન્ય રીતે એવું વિચારતા નથી કે સતાવણી વખતે ઈશ્વરમાં વિશ્વાસ કરવો એ ઈશ્વરના ન્યાયી ચુકાદાની નિશાની છે. પરંતુ હકીકત એ છે કે ઈશ્વરે તેઓને તેમના વિશ્વાસમાં દ્રઢ રહેવાની ક્ષમતા આપી છે તે એ વાતનો પુરાવો છે કે ઈશ્વર તેઓને પોતાના હોવાનો દાવો કરે છે અને તેમના સામ્રાજ્યને લાયક ગણીને તેમનો ન્યાય કરશે. કલમ 5-10 માં, પાઉલ ઈશ્વરના ન્યાયી ચુકાદાને વધુ સમજાવવા માટે આગળ વધે છે, કે જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેમને ઈશ્વર બદલો આપશે અને જેઓ તેમના લોકોને પીડા આપે છે તેઓને તે સજા કરશે. ([2 Thessalonians 1:4-5](./04.md))

બીજો વિરોધાભાસ કલમ 9 માં જોવા મળે છે જ્યાં પાઉલ ઈશ્વરને ""શાશ્વત વિનાશ"" તરીકે નકારવા માટેના દંડનું વર્ણન કરે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વસ્તુનો નાશ થાય છે ત્યારે તેનું અસ્તિત્વ ખત્મ થઈ જાય છે. પરંતુ આ કિસ્સામાં, જે લોકો ઈશ્વરને નકારે છે તેઓ ઈશ્વરથી શાશ્વત અલગતાનો અનુભવ કરશે, જેમ આ કલમ સમજાવે છે. ઈશ્વરથી અલગ થવાથી તેમના જીવનમાં જે આનંદદાયક હતું તે બધું નાશ પામે છે, અને આ સતત વિનાશ તેઓ અનંતકાળ માટે અનુભવે છે. ([2 Thessalonians 1:9](../01/09.md))" "2TH" 1 1 "hm3e" "translate-names" "Σιλουανὸς" 1 "Silvanus" "**સિલ્વાનુસ** એ ""સિલાસ""નું લેટિન સ્વરૂપ છે. ** સિલ્વાનુસ** એ એક માણસનું નામ છે, તે જ વ્યક્તિ જે પાઉલના સાથી પ્રવાસી તરીકે પ્રેરિતોના કૃત્યો, પુસ્તકમાં સૂચિબદ્ધ છે. જો તમારા વાચકો જાણતા ન હોય કે આ બંને એક જ વ્યક્તિ છે, તો તમે લખાણમાં “સિલાસ” અને નીચે નોંધમાં “સિલ્વાનુસ” નામનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: [[rc://en/ta/man/translate/translate-names]])"