translationCore-Create-BCS_.../JHN/18/28.md

384 B

જેઓ ઇસુને દરબારમાં લઈ ગયા તેઓએ કેમ તેમાં પ્રવેશ કર્યો નહીં?

તેઓએ દરબારમાં પ્રવેશ કર્યો નહીં કે જેથી તેઓ અશુધ્ધ ન થાય અને જેથી તેઓ પાસ્ખા ખાઈ શકે.