translationCore-Create-BCS_.../JHN/18/27.md

424 B

પિતરે ખ્રિસ્ત સાથે જોડાયેલો હોવાનો ત્રીજી વાર નકાર કર્યા પછી તરત જ શું બન્યું?

પિતરે ત્રીજી વાર ખ્રિસ્ત સાથે જોડાયેલા હોવાનો નકાર કર્યા પછી તરત જ, મરઘો બોલ્યો.